દ્વારકાધીશ જગતમંદિરમાં અધિક માસમાં બગીચા નૌમ પર્વની ઉજવણી કરાઈ

0

યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં હાલમાં ચાલી રહેલા પાવન પુરૂષોત્તમ માસમાં વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે જેમાં જગતમંદિરમાં બગીચા નૌમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે શ્રાવણ સુદ નૌમના જગતમંદિરમાં બગીચા નૌમ પર્વની ઉજવણી કરાય છે અને આ ઉત્સવ દરમ્યાન હજારો ભાવિકોએ આરતીમાં દર્શનનો લાભ લીધેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!