શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે કૃષ્ણકથાનું આયોજન

0

પવિત્ર પુરૂષોત્તમ માસ પ્રસંગે સર્વ પિતૃ મોક્ષ અને સત્સંગ હેતુ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ભાવિકોને
(યુ -ટ્યુબ દ્વારા) ઘર બેઠા લાભ મળી રહ્યો છે. કોરોના બિમારીના કહરમાં વ્યાસપીઠ ઉપરથી શ્રી વિશ્વાનંદમયી માતાજી શ્રીમદ ભાગવત કૃષ્ણ કથા વર્ણવી રહ્યા છે. સંગીતકાર સહાયકો સાથે જ તા. ૨૫-૯-૨૦ શુક્રવારથી તા. ૧-૧૦-૨૦ દરમ્યાન આ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!