જૂનાગઢમાં ઓબીસી એસસી એસટી મહાસંઘ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

0

ઉત્તરપ્રદેશમાં વાલ્મીકિ સમાજની દીકરી મનીષાબેનની હત્યા અને અત્યાચાર ગુજારવામાં આવ્યો પરંતુ તેનાં કુટુંબીજનો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવાને બદલે તેમના ઉપર સરકારી તંત્ર દ્વારા દમન કરવામાં આવ્યું છે. સરકારી તંત્રના ગેરકાયદેસરના પગલાનાં વિરોધમાં અને વાલ્મીકિ સમાજને ન્યાય મળે તેની માંગ સાથે ઓબસી, એસસીએસટી મહાસંઘ જૂનાગઢ દ્વારા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!