રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાએ ૫ાંચનો ભોગ લીધો

0

રાજકોટ શહેર-જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાથી આજે મૃત્યું આંકમાં એકદમ ઘટાડો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એક જ રાતમાં ૫ દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ એક પણ મૃત્યુની નોંધ થઈ નથી. આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૯નાં સવારનાં ૮ વાગ્યાથી તા.૨૦નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જિલ્લાના ૫ દર્દીઓએ દમ તોડી દીધા હતો. શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૮૪૧ બેડ ખાલી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!