જામકંડોરણામાં ખોડલધામ મહિલા સમિતિની બહેનોએ માતાજીના ગરબાના માળા બનાવીને ધાર્મિક સ્થળોમાં બાંધ્યા

0

જામકંડોરણા ચાલું વર્ષ સરકારી ગાઈડલાઈન મુજબ સાદગી પૂર્ણ નવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી. આ નવરાત્રી દરમ્યાન જામકંડોરણામાં પુરી શ્રધ્ધા અને ભકિતથી માતાજીની પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારે જામકંડોરણા ખોડલધામ મહિલા સમીતીની બહેનોએ દશેરાના દિવશે માતાજીના ગરબા નદીમાં પધરાવાને બદલે જામકંડોરણા વિવિધ સોસાયટીઓમાં એકઠા કરી પાંજરાપોળ, માતાજીના મંદિરમાં જઈને આ ગરબાના ચકલીના માળા બનાવી વૃક્ષો ઉપર બાંધવાનો કાર્યક્રમ જામકંડોરણામાં યોજાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!