દિવાળી પર્વમાં ટીંબીની હોસ્પિટલ સાત દિવસ બંધ રહેશે

0

ભાવનગર જીલ્લામાં ટીંબી ખાતે તદ્દન વિનામૂલ્યે ચાલતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદજીી માનવસેવા હોસ્પિટલ- ટીંબીમાં દિવાળી અને નૂતનવર્ષ પર્વ નિમિત્તે વેકેશન હોય તા.૧૩-૧૧-ર૦ર૦ને શુક્રવારથી તા.૧૯-૧૧-ર૦ર૦ને ગુરૂવાર સુધી રજા હોવાથી હોસ્પિટલ સાત દિવસ બંધ રહેશે. ઈમરજન્સી વિભાગ તેમજ પ્રસૃતિ વિભાગ જ ચાલું રહેશે. હોસ્પિટલનાં બધા જ કામકાજ તા.ર૦-૧૧-ર૦ર૦ને શુક્રવારથી રાબેતા મુજબ શરૂ થઈ જશે તેમ એડમીનીસ્ટ્રેટર પ્રશાંતભાઈ પંડયાની એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!