જૂનાગઢમાં નીચલા દાતારબાપુની જગ્યાનાં દર્શન કરતા મંત્રી જવાહરભાઈ ચાવડા

0


ગુજરાત રાજયનાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ નીચલા દાતારબાપુની દરગાહની મુલાકાત લીધી હતી અને નીચલા દાતારબાપુની દરગાહનાં દર્શન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ કર્યા હતા. આ તકે હિન્દુ-મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શ્રી મુન્નાબાપુ, વહાબભાઈ કુરેશી, સોહીલ સીદ્દીકી, રેહાન બાબી, જીસાન હાલેપોત્રા, બટુકભાઈ મકવાણા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીશ્રી નીચલા દાતારબાપુની જગ્યાનાં વિકાસ કામો માટેની ચર્ચા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!