ઉના : કમોસમી વરસાદથી રક્ષણ માટે યુવાનો દ્વારા શ્રી કષ્ટભંજન દાદાને પ્રાર્થના

0

સમગ્ર વિશ્વમાં કોરોના કહેર છે અને પડતામાં પાટુ સમાન કમોસમી વરસાદથી લોકોને વધુ આપત્તિ આવી છે. ત્યારે એસજીવીપી ગુરૂકુલના યુવાનો દ્વારા ગુરૂકુલ દ્રોણેશ્વરમાં મચ્છુન્દ્રી કાંઠે બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને શનિવારના પાવન દિવસે ૫૧૦૦ દંડવત પ્રણામ કરી સમગ્ર વિશ્વનું રક્ષણ થાય એવી પ્રાર્થના સાથે મહાઆરતી તથા પંચોપચાર પૂજન વિધી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!