અખિલ ભારતીય સાહિત્ય પરિષદ આયોજીત ચિંતન શિબિરમાં જૂનાગઢ પ્રાંતનાં વિદ્વાનો હાજરી આપશે

0

અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગુજરાત પ્રદેશ દ્વારા ‘રાષ્ટ્રીય શિક્ષા નીતિ ઓૈર ભારતીય સાહિત્ય’ વિષય ઉપર તા.૭,૮,૯ જાન્યુઆરીનાં રોજ શ્રી નર્મદા કોલેજ ઓફ એજયુકેશન, માંગરોળ. તા.નાંદોદ(રાજપીપળા) જી.નર્મદા ખાતે પ્રો.કલાધર આર્યના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં જૂનાગઢ ઈકાયનાં અધ્યક્ષ અને ડો. સુભાષ મહિલા કોલેજનાં આચાર્ય ડો. બલરામ ચાવડા અને માણાવદર કોલેજનાં હિન્દીનાં વરિષ્ઠ અધ્યાપક અને પરિષદનાં સંરક્ષક ડો. મેરગસિંહ યાદવ તથા અન્ય વિદ્વાનો હાજરી આપશે. આ શિબિર દરમ્યાન રાષ્ટ્રહિત અને વિચાર-વિનિમયની સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં ભારતીય સાહિત્યની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!