જૂનાગઢ : જાેષીપુરા સ્થિત શાંતેશ્વર મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

0

જૂનાગઢનાં જાેષીપુરામાં આવેલ શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિરમાં મહંતશ્રી સંુદરદાસબાપુ, મહંતશ્રી શંકરદાસબાપુ, મહંતશ્રી હરકાલીદાસબાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ગઈકાલે કરવામાં આવેલ હતી. ઉદાસીન પંચાયતી અખાડા જમાતના સાધુ, સંતો તથા મંદિરના મહંતશ્રી શાંતેશ્વરદાસબાપુ ગુરૂ સુંદરદાસબાપુના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી શેરનાથબાપુ, શ્રી જગજીવનદાસબાપુ, દાતાર સેવક બટુકબાપુ, સંતો-મહંતો તથા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!