વિઠ્ઠલેશભવન હવેલી જૂનાગઢ દ્વારા રામમંદિર નિર્માણમાં રૂા.૧.ર૧ લાખનું દાન કરાયું

0

જૂનાગઢ ખાતે પ.પૂ.ગોસ્વામી ૧૦૦૮ શ્રીવ્રજભૂષણલાલજી મહારાજના ૧૦૨માં પ્રાગટય ઉત્સવ અંતર્ગત વિઠ્ઠલેશ ભવન હવેલી – જૂનાગઢ દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણ કાર્યમાં રૂા. ૧,૨૧,૦૦૦ રકમનું યોગદાન આપવામાં આવેલ છે. પ.પૂ.ગોસ્વામી ૧૦૦૮ શ્રીવ્રજભૂષણલાલજી મહારાજ ગૌવંશ વધ વિરૂધ્ધ આંદોલન તથા રામ જન્મભૂમિ અભિયાનના સતત હિમાયતી હતા. તેમની ઈચ્છા અને સ્વપ્ન હતું કે અયોધ્યામાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ થાય જે હવે નિર્માણ થવા જઈ રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!