જૂનાગઢ : ઝુંપડપટ્ટી વેરો ભર્યો હોય તેના દસ્તાવેજ કરી આપવા માંગણી

0

ઝુંપડપટ્ટી પરિષદ, જૂનાગઢના પ્રમુખ લાખાભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે કે, સાડા ચાર માસ જેટલો સમય વિતવા છતાં ઝુંપડપટ્ટીમાં વસ્તા લોકોનો હજુ સુધી ઘરવેરો લેવામાં આવેલ તથી. ર૦૩૩ જેટલા કુટુંબોએ પૈસા ભરેલ હોવા છતાં હજુ દસ્તવોજ કરવામાં આવેલ નથી ત્યારે નગરપાલિકાના જે સર્વે નંબરમાં વસ્તા લોકોએ પૈસા ભરેલ છે તેમને દસ્તાવેજ કરી આપવા માંગણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!