કોરોના વાયરસ માત્ર ૮ મહાનગરોમાં જ છે ? માણાવદર પંથકનાં લોકોમાંથી ઉઠતો પ્રશ્ન

0

વધતાં જતાં કોરોનાનાં કેસોનાં કારણે ભાજપ સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવાયા છે ત્યારે ૮ મહાનગરોમાં શાળા-કોલેજાે બંધ કર્યા છે ત્યારે માણાવદર તાલુકા કક્ષાનાં વાલીઓમાં પ્રશ્ન ઉઠવા પામ્યો છે કે શું ૮ મહાનગરોમાં જ કોરોના વાયરસ છે ? ગામડાઓ શું સુરક્ષીત છે ? અગાઉ પણ અહેવાલો પ્રસિધ્ધ કર્યા છે કે વિદ્યાર્થીઓએ શિક્ષણ પુરતુ લીધેલ નથી તો પરીક્ષા કેમ આપી શકે ? શું વિદ્યાર્થીઓ ટેન્સનમાં અઘટીત પગલા ભરશે તો તેની જવાબદારી કોણ લેશે ? તેમ લોકોમાં ચર્ચાય રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!