કષ્ટભંજનદેવને દિવ્યવાઘા, ફુલોનો શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારના રોજ દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવેલ હતા તથા દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરાયો હતો. જેનો હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

error: Content is protected !!