સ્વાતંત્ર્યસેનાની લાભશંકરભાઈ દવેની મુલાકાત લેતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

0

જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન નજીકનાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા ૧૯૪રનાં હિન્દ છોડો ચળવળમાં ભાગ લેનાર સ્વાતંત્ર્યસેનાની લાભશંકરભાઈ ડી. દવેની જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ મુલાકાત લીધેલી હતી. આ તકે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું લાભશંકરભાઈએ સાલ ઓઢાડી સન્માન કરેલ હતું. ત્યારે કૃષ્ણકુમાર દવે, ધીરૂભાઈ ટાંક અને નિમીષભાઈ ટાંક ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!