રાજકોટ સરકારી નર્સ્િંાગ કોલેજનાં ટયુટર કોૈશિકભાઈ ચંદારાણાને નિવૃતિ વિદાયમાન અપાયું

0

સરકારી નર્સ્િંાગ કોલેજ રાજકોટ ખાતે નર્સ્િંાગ ટયુટરશ્રી કોૈશિકભાઈ ચંદારાણા તા.૩૧-પ-ર૦રરનાં રોજ ફરજ નિવૃત થતા તેઓનો સન્માન સમારોહ તેમજ નિવૃતિ વિદાયમાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ સન્માન સમારોહનાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. ગીરીશભાઈ ભીમાણી(કુલપતિ સોૈરાષ્ટ્ર યુનિ. રાજકોટ), ડીનશ્રી સીંગ મેડીકલ કોલેજ રાજકોટ, ઈકબાલભાઈ કડીવાલા વાઈસ પ્રેસિન્ડટ ગુજરાત નર્સ્િંાગ કાઉન્સલ તેમજ કિશોરસિંહ સોઢા ગુજરાત નર્સ્િંાગ કાઉન્સીલ તેમજ ઋષીભાઈ પટેલ તેમજ અન્ય સેલ્ફ ફાઈન્સા કોલેજનાં ટ્રસ્ટી મનસુખભાઈ ધડુક, સંજયભાઈ વાધર, નવિનકુમાર રાજયગુરૂ, બિપીનભાઈ પંડયા, નરેન્દ્રભાઈ ચોહાણા, પ્રજાપતિભાઈ સહિતનાં તેમજ નર્સ્િંાગ સ્ટાફનાં બહેનો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કોૈશિકભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમની આભારવિધી શ્રીમતી જલ્પાબેન ઘોડાસરા પ્રિન્સિપાલ સરકારી નર્સ્િંાગ કોલેજ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!