જૂનાગઢ ખાતે ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતનો અભ્યાસ વર્ગ યોજાશે

0

ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની ૨૭ શાખાઓના અધિકારી, કાર્યકર્તાબંધુઓનો અભ્યાસ વર્ગ તા.૨૬-૬-૨૦૨૨ને રવિવારના રોજ જૂનાગઢ – પ્રેરનાધામ, ભવનાથ તળેટીમાં યોજાશે. જેમાં ૨૫૦થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

error: Content is protected !!