નવાબંદર પોલીસ સ્ટેશન ખાતે નશા અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું

0

નવાબંદર પોલીસ સ્ટેશન ખાતે તડ હાઈસ્કુલમાં એનડીપીએસ જેવા નશીલા પદાર્થોનું સેવન સ્વાસ્થ્ય અને સમાજ માટે હાનીકારક છે જે બાબતે જનજાગૃતિ અભિયાન સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું હતું. અને નશો નાશનું મુળ છે એ બાબતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયેલ જેમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એમ.કે. મકવાણા સહીતનાં અધિકારીઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહીત કર્યા હતાં.

error: Content is protected !!