જૂનાગઢમાં જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

0

જૂનાગઢમાં જગન્નાથજીની રથયાત્રાનાં સંદર્ભે ડીવાયએસપી જાડેજાનાં અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળેલ હતી. જેમાં બટુકભાઈ મકવાણા, અશ્વીનભાઈ મણીયાર, હિરેનભાઈ રૂપારેલીયા, જીસાનભાઈ હાલેપૌત્રા, વહાબભાઈ કુરેશી, કેતનભાઈ વિઠ્ઠલાણી, મુનાબાપુ, કે.ડી. સગારકા, વિરેનભાઈ શાહ, ડી.પી. ગોંધીયા, રમેશભાઈ બાવળીયા, ફિરોઝ શેખ, એ ડીવીઝનનાં પીઆઈ એન.આર. પટેલ, એલસીબીનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, બી.કે. ચાવડા, ચુડાસમા, જે.જે. ગઢવી ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!