કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય વાઘા અને ચોકલેટનો શણગાર

0

સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શનિવારનાં રોજ દાદાને દિવ્ય ચોકલેટ વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો.

error: Content is protected !!