શ્રાવણી અમાસનાં દિવસે દ્વારકાધીશનાં દર્શને ભાવિકો ઉમટી પડયા

0

યાત્રાધામ દ્વારકામાં આજે શ્રાવણી અમાસના છેલ્લા દિવસે વહેલી સવારથી ગોમતી નદીમાં સ્નાન કરી ૫૬ સીડીથી દ્વારકાધીશના દર્શન માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી અને સ્થાનિકો અને પ્રવાસીઓ ભગવાનના દર્શન કરી તીર્થ સ્નાનનું પુણ્ય કમાવા અધીરા બન્યા હતા.

error: Content is protected !!