હાથલા ગામે શનિદેવ મંદિરે ભકતોનું ઘોડાપુર ઉમટયું

0

આજે શનિવાર અને અમાસનો સંયોગ એટલે શનિશ્વરી અમાસ કહેવાય છે. આજે દેવભૂમિ દ્વારકાનાં હાથલા ગામે શનિદેવ મંદિરે વહેલી સવારથી ભકતોના ઘોડાપુર ઉમટી રહેલ છે. નાની મોટી પનોતી દરમ્યાન શનિદેવ મંદિરે દર્શન કરી શનિકુંડમાં સ્નાન કરવાથી શનિદેવ કષ્ટ દૂર કરે છે. આજનાં દિવસે શનિદેવને લોખંડની વસ્તુ, સરસવનું તેલ, કળા તલ, ગોળ, કાળુ કપડુ, કાળુ સુતર, પેંડા વિગેરે ધરવામાં આવે છે.

error: Content is protected !!