દ્વારકા : ભગવાન દ્વારકાધીશજીનાં પરમભકત પરિવારે શ્રીજીને સોનાનો હાર-ગંઠો અર્પણ કર્યો

0

યાત્રાધામ દ્વારકામાં શ્રી દ્વારકાધીશજીનાં પરમ ભકત પરિવાર દ્વારા ગઈકાલે તા.૬-૯-ર૦રરનાં પવિત્ર દિવસે શ્રીજીને સોનાનો હાર તથા ૧ ગંઠો(અંદાજે ૩રપ ગ્રામ સોનુ) અર્પણ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!