મુખ્યમંત્રીએ ગાંધીનગર, મુંબઈ વચ્ચેની નવી ટ્રેન સેવા વંદે ભારત એકસપ્રેસ ટ્રેનનાં પ્રારંભ સમારોહની થઈ રહેલી પૂર્વ તૈયારીનું નિરીક્ષણ કર્યું

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ સપ્ટેમ્બરે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ગાંધીનગર મુંબઈ વચ્ચેની નવી ટ્રેન સેવા વંદે ભારત એકસપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવવાનાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર આ પ્રસંગે યોજાનારા સમારોહની થઈ રહેલી પૂર્વ તૈયારીનું નિરીક્ષણ ગાંધીનગર રેલવે સ્ટેશને જઈને કર્યું હતું. મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જાેષી, સામાન્ય વહીવટ વિભાગનાં અધિક સચિવ જવલંત ત્રિવેદી તેમજ પશ્ચિમ રેલવનાં વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રી સાથે જાેડાયા હતા.

error: Content is protected !!