જૂનાગઢ મનપાનાં ડે. મેયર ગીરીશભાઈ કોટેચા ર૦ વર્ષથી પોતાનો પગાર ગૌશાળાને અર્પણ કરે છે

0

જૂનાગઢ મનપાનાં ડેપ્યુટરી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનાં સુપ્રિમો ગીરીશભાઈ કોટેચા છેલ્લા ર૦ વર્ષથી પોતાનો પગાર ગૌશાળાને અર્પણ કરી ગૌસેવાનું પૂણ્ય પ્રાપ્ત કરી રહયા છે. જાેષીપરા વિસ્તારમાં આવેલ કેસરીયા ગૌશાળામાં પગાર આપી રહયા છે. ચાલુ વર્ષે પણ તેમણે એક લાખ રૂપિયાનો ચેક ગૌશાળાને અર્પણ કર્યો હતો. આ ગૌશાળામાં બિમારી ગાયોની સેવાથી માંડી નિભાવવામાં પણ સેવા આપવામાં આવી રહી છે.

error: Content is protected !!