સાળંગપુરધામ ખાતે હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે

0

સાળંગપુરવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ તા.૧૪-૧૦-૨૦૨૨ને શુક્રવારે(આસો વદ પાંચમ)એ યોજાશે. આ પ્રસંગે ત્રિદિનાત્મક “શ્રી હનુમંત ચરિત્ર કથા”નું તારીખ ૧૨ થી ૧૪ ઓકટોબર ૨૦૨૨ સાંજે ૪ થી ૬ કલાક તથા રાત્રે ૮ થી ૧૦ઃ૩૦ કલાક સુધીનું આયોજન કરાયું છે અને વક્તા હરિપ્રકાશદાસજી સ્વામી-અથાણાવાળા(સાળંગપુરધામ) કથા સ્થળ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મુખ્ય મંદિર મું.સાળંગપુર, તા.બરવાળા, જિ.બોટાદ ખાતે ભાવિકોને કથા રસનું પાન કરાવશે.

error: Content is protected !!