રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિતે શ્રધ્ધાજંલી અર્પણ કરાઈ

0

ગાંધીજીની ૧૫૩મી જન્મજયંતિ નિમિતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જૂનાગઢમાં ગાંધીજીની ૧૫૩મી જન્મજયંતી નિમિત્તે ખાદીની ખરીદી કરતા રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલામને જૂનાગઢ મહાનગરપાલિકાના પદ અધિકારીઓ તેમજ ધીરૂભાઈ ગોહિલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!