જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાના રૂા.૪૧૫૫ કરોડથી પણ વધુ રકમના વિકાસ કામોના ખાતમૂર્હુત કરતાં વડાપ્રધાન

0

રૂ.૨,૪૪૦ કરોડના જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી અને કુતિયાણામાં પાણી પૂરવઠા યોજનાના કામો રૂા.૧૪૨.૯૨ કરોડના, પોરબંદર ભૂગર્ભ ગટર અને ગીર સોમનાથ જિલ્લામાં રેલ્વે ઓવરબ્રીજના કામનું રૂા.૧૦૫.૪૨ કરોડના, પોરબંદરમાં રૂા.૧૨.૨૮ કરોડના ખર્ચે મત્સ્ય બંદર ખાતે મેઇન્ટેનન્સ ડ્રેજીંગ યોજના, ગીર સોમાનાથ જિલ્લામાં માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળમાં મત્સ્ય બંદર વિકાસ યોજનાના કામોનું રૂા.૮૩૪.૧૨ કરોડના, પોરબંદરમાં મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, માધવપુરમાં શ્રીકૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસ કાર્યો તથા જૂનાગઢના વંથલી ખાતે નાબાર્ડની યોજના અન્વયે બિયારણ, ખાતર અને કૃષિ પેદાશના સંગ્રહ માટે ગોડાઉનની યોજના રૂા.૬૦૨.૪૩ કરોડના કામોની ખાતમૂર્હુત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!