સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ

0

ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળનું મહા અધિવેશન માઉન્ટ આબુ ખાતે તા.૭, ૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યોજાયેલ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહામંત્રી ડો. નારણસિંહ ડોડીયાની સારી કામગીરીને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. તેઓની મહામંડળના મહામંત્રી તરીકે નિમણૂક થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારનાં અધ્યાપક મંડળના તમામ અધ્યાપકઓ, કર્મચારીઓએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવેલ છે.

error: Content is protected !!