જટાશંકરના મહંતને સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના હોદ્દેદારોએ આશીર્વાદ મેળવ્યા

0

જૂનાગઢના ગિરનારમાં આવેલ સુપ્રસિદ્ધ જટાશંકર મહાદેવના મહંત શ્રી પૂર્ણાનંદજી મહારાજના સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલાના ટ્રસ્ટી હસુભાઈ જાેશી, પૂર્વ જિલા પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, રવિભાઈ ઠાકર, શૈલેષ પંડ્યા વગેરેએ અધિક શ્રાવણ માસમાં મહંત જીના આશીર્વાદ મેળવ્યા હતા.

error: Content is protected !!