શ્રી કષ્ટભંજન દેવને રાખડીનો અલૌકિક શણગાર કરાયો

0

સાળંગપુરધામ ખાતે બિરાજતા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને આજે રક્ષાબંધન પર્વ પ્રસંગે રાખડીનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો અને ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

error: Content is protected !!