જૂનાગઢમાં કોમી એકતા સમિતી દ્વારા રાષ્ટ્રપિતાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધા-સુમન અર્પણ

0

કોમી એકતાના મશિહા અને જીવનના અંત સુધી દેશની એકતાના રક્ષણ કાજે કટ્ટર કોમવાદી માનસ ધરાવતા નાથુરામ ગોડસેના હાથે મૃત્યુંને ભેટનાર મહાન વિભૂતિની જન્મજયંતીની ઉજવણી તેમની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિના બટુકભાઈ મકવાણા, જિશાન હાલેપૌત્રા (એડવોકેટ), વહાબભાઈ કુરેશી, પંકજભાઈ ભરડ, સમજુભાઇ સોલંકી, મનોજભાઈ ભટ્ટ, ઉમરભાઈ હાલેપોત્રા, ફિરોજભાઈ શેખ, મુન્નાભાઈ સોલંકી, હરેશભાઈ રાવલ, મહેબૂબભાઈ પંજા, કુરજીભાઈ મકવાણા, જીશાન શેખ એડવોકેટ, એજાજ મકરાણી, મહેશભાઈ વાઢિયા એડવોકેટ, સોહેલ સિદ્દીકી વગેરે હાજર રહેલ હતા.

error: Content is protected !!