સોમનાથ ગુફા મ્યુઝીયમમાંથી ઉપરા ઉપરી બીજે દિવસે વન વિભાગે દિપડાને પાંજરે પુર્યો

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સાવ નજીક આવેલા સોમનાથ ટ્રસ્ટના ગુફા મ્યુઝયમ ખાતેથી આજે વહેલી પરોઢે વન વિભાગે વધુ એક દિપડાને પાંજરે કેદ કર્યો હતો. આ દિપડો નર છે જેને અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે રવાના કરાયેલ છે. ગઈકાલે પરોઢે પણ આ જ સ્થળેથી દિપડો પાંજરે કેદ કરાયો હતો. દિપડો નિહાળવા લોકોના ટોળા ઉમટયા હતા.

error: Content is protected !!