માળીયા તાલુકાના ખેરા ગામમા માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

0
જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના ખેરા ગામે રામ મંદિર ના સાનિધ્યમાં BRS કોલેજના આચાર્ય શ્રી કાનજીભાઈ ઘોડાદ્રા સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગથી “માતૃશક્તિ વંદના” કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. તેમાં ખેરા ગામના સરપંચશ્રી કરસનભાઈ વાસણ , તાલુકા સદસ્ય ભરતભાઈ ચુડાસમા, ઉપ સરપંચ જગદીશભાઈ, સામાજિક આગેવાન કરશનભાઇ ઘોડાદ્રા, મોહન ડાકી તેમજ આત્મા પ્રોજેક FMT મોહનભાઈ પંડિત, શ્રી રામ પ્રાકૃતિક ફાર્મ ગળૉદરથી આત્મા પ્રોજેક FMT ભીખુભાઈ સિંધવ, AKRSP માંથી નીતિનભાઈ ભૂતિયા અને જોરા મમતા બેન તથા પુરોહિત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓ દ્વારા પ્રાકૃતિક કૃષિની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું
error: Content is protected !!