જૂનાગઢ ભારતી આશ્રમ દ્વારા હરિદ્વારમાં ભાગવત સપ્તાહ

0

શ્રી ભારતી આશ્રમ જૂનાગઢ દ્વારા દેવભૂમિ હરિદ્વારમાં ભગવતી ગંગાના સાનિધ્યમાં તા.૧૧થી ૧૭ મે ડો. રામેશ્વર બાપુ હરિયાણીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. જેમાં ભારતી આશ્રમના મહંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પુ. હરીહરાનંદ ભારતી બાપુ, તોરણીયા નકલંકધામ અને હરીદ્વારના પુ. રાજેન્દ્રદાસ બાપુ, મહામંડલેશ્વર રીતેશ્વરાનંદજી, જુના અખાડાના સેક્રેટરી કનૈયાગીરી, થાનાપતિ મહાદેવગીરી બાપુ, પુ. મહાદેવ ભારતી બાપુ, સતાધારના પુ. વિજયબાપુ સહિતના સંતો ઉપસ્થિત રહી કથાશ્રવણનો લાભ લીધો હતો.

error: Content is protected !!