જૂનાગઢ રાજગોર સમાજના સેવાભાવી પરસોતમભાઈ મહેતાનું અવસાન : સાંજે પ્રાર્થનાસભા-બેસણું

0

મુળ બેલા હાલ જૂનાગઢ નિવાસી નિવૃત એએસઆઈ પરસોતભાઈ દાનભાઈ મહેતા(ઉ.વ.૮૮) તે દિનેશભાઈ તથા અનિલભાઈના પિતાનું તા.૧૮ને શનીવારના રોજ અવસાન થયેલ છે. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના દરેક કાર્યોમાં સેવા આપનાર પરસોતમભાઈના અવસાનથી સમાજને મોટી ખોટ પડી છે. તેમની પ્રાર્થના સભા અને બેસણું આજે સાંજે પ થી ૭ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન, શિશુમંગલ સામે, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

error: Content is protected !!