સોમનાથમાં આજે નૃસિંહ જયંતિ : સોમનાથ દાદાના તીર્થમાં બિરાજમાન છે ભગવાન નૃસિંહ મંદિરો

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ તીર્થમાં નૃસિંહ ભગવાનના પાવનકારી મંદિરો આવેલા છે. સોમનાથના હિરણ નદીના તટે અને ગોલોકધામ ગીતા મંદિર પછી પ્રાચીન ભગવાન નૃસિંહનું મંદિર આવેલું છે. જયાં આજે નૃસિંહ જયંતિ પ્રસંગે પરંપરાગત પૂજન પ્રતિવર્ષ કરાય છે. આવું જ બીજું મંદિર પાટચકલા ગામ વિસ્તારમાં આવેલું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસટી જે.ડી. પરમાર કહે છે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર મનાતા ભગવાન નૃસિંહના પાવનકારી પગલા ગીર-સોમનાથ પુણ્યભૂમિ ઉપર પડેલા છે અને તે સંબંધી મહાત્મય તેઓએ તેના લીખીત પુસ્તક પ્રભાસ તીર્થ દર્શનમાં આલેખેલ છે.

error: Content is protected !!