માણાવદર વિધાનસભાની બેઠક પર ભાજપનાં અરવિંદ લાડાણીનો વિજય નિશ્ચિત

0

માણાવદર વિધાનસભાની બેઠક પર ભાજપનાં અરવિંદ લાડાણીનો વિજય લગભગ નિશ્ચિત મનાય રહયો છે.

આ લખાય રહયું છે ત્યારે ૮પ- માણાવદર વિધાનસભાની બેઠક પર ૬ રાઉન્ડનાં અંતે ભાજપનાં અરવિંદ લાડાણીને ૪૭,૧૧પ મત મળ્યા હતા જયારે કોંગ્રેસનાં હરીભાઈ કણસાગરાને ૩૦૧૯૧ મત મળ્યા હતા આમ ૧૧ રાઉન્ડનાં અંતે અરવિંદ લાડાણી ૧૭ હજારની લીડથી આગળ ચાલી રહયા હતા. આજ વલણ જળવાય રહેશે તો અરવિંદ લાડાણીનો વિજય નિશ્ચિત છે.

વધુ માહીતી અમારા ઈ-પેપર પર મેળવો

error: Content is protected !!