કાલે જૂનાગઢમાં ગુરૂપુર્ણિમા ઉત્સવ દિવ્યઉત્સવ સંતોના આશિવર્ચન

0

બ્રહ્મ સ્વરૂપ પુ. હરિપ્રસાદજી મહારાજના આશિવાર્દથી પુ. પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજને કૃતજ્ઞતા અર્પણ કરવા હરિધામ સોખડાથી પુ. સંત વલ્લભસ્વામીજીના સાનિધ્યમાં તા.૧૪ને રવિવારે સવારે ૯ કલાકે આત્મીય સંસ્કારધામ ઝાંઝરડા નિરંજનનગર ઝાંઝરડા ચોકડી પાસે મહોત્સવ સમારોહ યોજાનાર છે. જેમાં પુ. સંતો આશિવર્ચન આપશે અને બપોરે ૧રઃ૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં ગુણાતીત પ્રદેશના હરિભકતોને ઉપસ્થિત રહેવા પ્રાદેશિક સંત પુ. હરિપ્રકાશસ્વામીજીએ નિમંત્રણ પાઠવેલ છે.

error: Content is protected !!