શનિવારનિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજાેપચાર પૂજન

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવારનિમિત્તેતા.૧૩-૭-૨૦૨૪સાંજે ૦૪ઃ૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજાેપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતું.દાદાને દિવ્ય વાઘા-તેમજ ગુલાબ અને લીલીના ફૂલોનો શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે ૭ઃ૦૦ કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી પૂ.શ્રી સંતસ્વામી દ્વારા કરવામાં આવેલ, હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

error: Content is protected !!