જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે શહિદ થયેલ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ

0

જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગઈકાલે પોલીસ શહિદ સ્મૃતિ દિવસ નિમીતે શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. શહિદ થયેલ પોલીસ જવાનોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ શહિદ થયેલ પોલીસ જવાનોના બલીદાન, ફરજનિષ્ઠા અને સેવાને વંદના કરવામાં આવી હતી. આ તકે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!