Browsing: Breaking News

Breaking News
0

શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે કૃષ્ણકથાનું આયોજન

પવિત્ર પુરૂષોત્તમ માસ પ્રસંગે સર્વ પિતૃ મોક્ષ અને સત્સંગ હેતુ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ભાવિકોને (યુ -ટ્યુબ દ્વારા) ઘર બેઠા લાભ…

Breaking News
0

માણાવદરનાં એકલેરા ગામનાં જરૂરીયાતમંદ પરિવારની મદદે પહોંચ્યા અધિકારી મિત્રો

માણાવદર તાલુકાનાં એકલેરા ગામે રહેતા ખોડાભાઈ વેગડા તેમને બે પુત્રી અને પત્ની સાથે રહે છે પરંતુ બંને પુત્રી અને તેમની પત્ની માનસીક બિમારીથી પીડાતા હોય આ તમામની સારવાર માટે ઘરની…

Breaking News
0

કોરોના કટોકટીની આર્થિક મંદીમાં પડયા ઉપર પાટુ : ગેસની સબસીડી દુર કરવાનો નિર્ણય બદલવા માંગણી

જૂનાગઢની અગ્રણી સામાજીક સંસ્થા મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ સલીમ ગુજરાતીએ જણાવેલ છે કે કોરોના કટોકટીના કાળમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રોજગારી અને આજીવીકાના બે છેડા ભેગાન કરવા મુશ્કેલ…

Breaking News
0

પત્રકાર રાજેશભાઈ રૂપારેલીયાનાં પુત્ર રિશીનો આજે જન્મદિવસ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ રૂપારેલીયાનાં યુવાન પુત્ર રિશી રૂપારેલીયાનો આજે ૧૮નો જન્મદિવસ છે. રિશી અભ્યાસ સાથે દ્વારકાની પ્રખ્યાત સોશ્યલ મીડીયા દેવભૂમિ ન્યૂઝનું કામ સંભાળી રહ્યા છે.…

Breaking News
0

પત્રકાર રાજેશભાઈ રૂપારેલીયાનાં પુત્ર રિશીનો આજે જન્મદિવસ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ રૂપારેલીયાનાં યુવાન પુત્ર રિશી રૂપારેલીયાનો આજે ૧૮નો જન્મદિવસ છે. રિશી અભ્યાસ સાથે દ્વારકાની પ્રખ્યાત સોશ્યલ મીડીયા દેવભૂમિ ન્યૂઝનું કામ સંભાળી રહ્યા છે.…

Breaking News
0

જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂા. ૬૮.૬૩ લાખનાં દંડની વસુલાત

ગુજરાત પોલીસ કોવિડ-૧૯ના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ માટે માસ્ક ન પહેરના લોકોને પોલીસ દ્વારા નિયમોનુસાર દંડ પણ કરવામાં આવે છે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા બહાર…

Breaking News
0

કોંગ્રેસ શાસિત રાજ્યો કેન્દ્રના કૃષિ કાયદાઓને રદ કરે : સોનિયા ગાંધી

સંસદ દ્વારા પસાર કરાયેલા ખરડાઓ હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદા બની ગયા છે. જાેકે, તેનો દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસ આને લઇને માર્ગો ઉપર ઉતરી છે…

Breaking News
0

કોંગ્રેસ શાસિત રાજ્યો કેન્દ્રના કૃષિ કાયદાઓને રદ કરે : સોનિયા ગાંધી

સંસદ દ્વારા પસાર કરાયેલા ખરડાઓ હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદા બની ગયા છે. જાેકે, તેનો દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસ આને લઇને માર્ગો ઉપર ઉતરી છે…

Breaking News
0

વકરતા કોરોના વચ્ચે ૫૦ લાખથી વધુ લોકો સાજા થયા

ભારતમાં કોરોના કેસનો આંકડો ૬૧ લાખને આંબી ગયો છે આની સાથે કોરોના સંક્રમિતથી સાજા થઈ ગયેલા લોકોની સંખ્યા ૫૦ લાખને પાર કરી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૯૬ હજાર લોકોનાં…

Breaking News
0

ગાંધીનગરમાં કૃષિ બિલના કાળા કાયદાના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન : અનેકની અટકાયત

કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કૃષિ બિલનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં રહી કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.…