Monthly Archives: May, 2021

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ૪ વ્યકિતનાં મૃત્યું સાથે કોરોનાના ર૧૮ કેસ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ર૧૮ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૧૦૧, જૂનાગઢ ગ્રામ્ય ૧૩, કેશોદ ૧૬, ભેંસાણ ૧૧, માળીયા હાટીના ર૩, માણાવદર ૧પ, મેંદરડા ૭, માંગરોળ ૧ર,…

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી વેપાર-ધંધા શરૂ : બજારો ધમધમતી થઈ

ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વનો નિર્ણય લઈ અનલોકની શરૂઆત કરી છે જે અંતર્ગત જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી મોટાભાગનાં વેપાર-ધંધા અને રોજગારીનાં ક્ષેત્ર ખુલવા પામેલ છે. રાજયની આમ જનતાનું…