Yearly Archives: 2025

Breaking News
0

રાજ્યના નાગરિકોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ

તમામ જિલ્લાઓમાં માર્ગોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને રિસરફેસિંગ તથા અન્ય આનુષાંગિક કામગીરી સહિતના વિવિધ કામો માટે ૧૨૪૨ કરોડ રૂપિયા ફાળવ્યા : ૧૧૮ માર્ગોની ૭૩૫ કિલોમીટર લંબાઈમાં રિસરફેસિંગના કામો માટે ૯૭૫ કરોડ…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ લોંચ

પત્રકારો અને સામાન્ય જનતા સરળતાએ વધુ સારી માહિતી મેળવી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ guja®ainformation.guja®a.gov.inનું ગાંધીનગરમાં લોંન્ચિંગ કર્યુ હતું. આ વેબસાઈટમાં પત્રકારો અને…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા.૨૪મી એપ્રિલે યોજાશે

અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત…

Breaking News
0

અદાણી-હિન્ડેનબર્ગ ગાથા : ‘ઓપરેશન ઝેપ્પેલીન‘ કેવી રીતે રચાયું ! કોર્પોરેટ જગતમાં સૌથી ‘બોલ્ડ કમબેક’

અદાણી ગ્રુપને પડકાર ફેંકનાર ફોરેન્સિક નાણાકીય કંપની હિન્ડેનબર્ગ રિસર્ચના તથાકથિત આરોપો અંગે સનસનીખેજ ખુલાસાઓ બહાર આવ્યા છે. અદાણી ગ્રુપ વિરૂદ્ધના તેના નિંદાત્મક અહેવાલનો જવાબ ‘ઓપરેશન ઝેપ્પેલીન‘ તરીકે ઓળખવામાં આવે છે,…

Breaking News
0

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં યોજાયું ‘મા-બેટી સંમેલન‘

ભૂલકાંઓની સારસંભાળ રાખીને આંગણવાડી બહેનો માતા યશોદાની ભૂમિકા સુપેરે નિભાવી રહી છે : મેયર નયનાબેન પેઢડીયા રાજકોટ શહેરના મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાની આઇ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ યોજના) કચેરી દ્વારા…

Breaking News
0

દ્વારકામાં સીએનજી સ્ટેશનના અભાવે ગેસ આધારિત વાહનોને ભારે હાલાકી

રીક્ષાચાલકો દ્વારા દ્વારકા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવાયું યાત્રાધામ દ્વારકામાં સી.એન.જી. પંપ ઉપલબ્ધ ન હોય જેના કારણે સી.એન.જી. રીક્ષા ચાલકો તેમજ અન્ય ગેસ આધારિત વાહનોને ગેસ ફીલીંગ કરવા માટે આશરે ૩૦…

Breaking News
0

આજે વિશ્વ પુસ્તક દિવસ : ખંભાળિયાના સાહિત્ય-વાંચન પ્રેમીઓ માટે બનશે સુવિધાસભર ગ્રંથાલય

રૂપિયા ૬ કરોડના ખર્ચે ગ્રંથાલય નિર્માણનું આયોજન વિશ્વભરમાં પુસ્તકોના વાંચનને પ્રોત્સાહન આપવા તથા વાંચન પ્રત્યેની જાગૃતિ કેળવવા દર વર્ષ ૨૩ એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમ…

Breaking News
0

કલ્યાણપુરના ખેડૂતને મજુર મોકલવા બાબતે ઓનલાઈન નાણા પડાવનાર ઠગની દાહોદથી અટકાયત

અનેક લોકોનું બુચ માર્યાની સાયબર ક્રાઇમ સમક્ષ આપી કેફીયત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સણોસરી વિસ્તારમાં રહેતા એક ખેડૂતને ગત ડિસેમ્બર માસમાં એક આસામીએ ફોન કરીને તેમને ખેતીકામ માટે મજૂર…

Breaking News
0

ભાણવડમાંથી ૧૫ વર્ષ પૂર્વે ગુમ થયેલી મહિલાને પોલીસે શોધી કાઢી

પોરબંદરના યુવાન સાથે સ્વૈચ્છિક રીતે ઘર સંસાર માંડ્યો હતો ભાણવડ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી આજથી આશરે પંદરેક વર્ષ પૂર્વે એક યુવતી ગુમ થઈ હોવાની નોંધ સ્થાનિક પોલીસ મથકમાં કરવામાં આવી…

Breaking News
0

રર એપ્રિલ પૃથ્વી દિવસ

રર એપ્રિલે, પૃથ્વી દિવસ ૧૯૭૦ માં આધુનિક પર્યાવરણીય ચળવળના જન્મની વર્ષગાંઠને એક અબજથી વધુ લોકો પૃથ્વીને પ્રદૂષણ અને વનનાબૂદી જેવી બાબતોથી બચાવવા માટે પૃથ્વી દિવસની ઉજવણી કરે છે. કચરો ઉપાડવા…

1 5 6 7 8 9 59