અમદાવાદ ખાતે શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ટ્રસ્ટની જૂનાગઢનાં નટુભાઈ ચોક્સીની આગેવાની હેઠળ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ટ્રસ્ટના ફેરફાર રીપોર્ટ નં.૨૯૯/૨૦૨૦ને નાયબ ચેરિટી કમિશનર અમદાવાદ પ્રદેશ દ્વારા તા.૨૯-૩-૨૦૨૫ના…
જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં તાજેતરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા દિવંગત આત્માઓના દિવ્ય કલ્યાણ અર્થે જ્યારે સમગ્ર દેશમાં શોકમાં ગરકાવ થયેલ છે અને દરેક જગ્યાએ દેશવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે…
બેટ દ્વારકા વિસ્તારમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા કાયરતા અને નપુંસકતાથી ભરેલી હુમલાની ઘટનામાં શહીદ થયેલા પર્યટકોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પિત કરવા સર્વે હિન્દુ સમાજ દ્વારા મંદિર ચોકમાં શ્રધાંજલિ અને રામધુનનો કાર્યક્રમ યોજાયો…
વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જાેડાયા વૈષ્ણવોના પૂજનીય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના ૫૪૮ માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ખંભાળિયામાં ગઈકાલે ગુરૂવાર તારીખ ૨૪ ના રોજ સવારે પ્રભાત ફેરી સહિત વિવિધ કાર્યક્રમો…
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે બે દિવસ પૂર્વે આતંકવાદી હુમલામાં ૨૭ જેટલા નિર્દોષ નાગરિકોના કરુણ મૃત્યુ નીપજતા આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો સાથે સમગ્ર દેશમાં શોકની લાગણી જાેવા મળી હતી. જમ્મુ કાશ્મીરમાં…
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક આહીર પરિવારના યુવા દંપતીના બુધવારે રાત્રિના સમયે કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે. આ કરૂણ બનાવની વિગત એવી છે કે…
૩ હજારથી વધારે વન વિભાગનો સ્ટાફ તૈનાત : ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં વન સંરક્ષક ડો. રામરતન નાલાએ વિસ્તૃત વિગતો આપી ૧૬મી સિંહ વસ્તી ગણતરીની કામગીરી ૧૩ મે દરમ્યાન કરવામાં આવનાર…
અમદાવાદ એરપોર્ટ પર મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી : ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી…