Yearly Archives: 2025

Breaking News
0

અમદાવાદ ખાતે શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ટ્રસ્ટની જૂનાગઢનાં નટુભાઈ ચોક્સીની આગેવાની હેઠળ સામાન્ય સભા યોજાઈ

અમદાવાદ ખાતે શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ટ્રસ્ટની જૂનાગઢનાં નટુભાઈ ચોક્સીની આગેવાની હેઠળ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ટ્રસ્ટના ફેરફાર રીપોર્ટ નં.૨૯૯/૨૦૨૦ને નાયબ ચેરિટી કમિશનર અમદાવાદ પ્રદેશ દ્વારા તા.૨૯-૩-૨૦૨૫ના…

Breaking News
0

વિસાવદર રામજી મદિર ચોકમાં પહેલ ગામમાં થયેલ આતંકી હુમલાના મૃત્યુ પામનારાઓને શ્રધ્ધાંજલી અપાઈ

જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં તાજેતરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા દિવંગત આત્માઓના દિવ્ય કલ્યાણ અર્થે જ્યારે સમગ્ર દેશમાં શોકમાં ગરકાવ થયેલ છે અને દરેક જગ્યાએ દેશવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૮માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઊજવણી કરાઈ

દ્વારકામાં ચૈત્ર વદ અગિયારસને ગુરૂવારના રોજ પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૮મો પ્રાગટ્ય મહોત્સવ પુ.પા.ગો. કાલિન્દીવહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલનશ્રી નૃસિંહલાલજી નટવરગોપાલજી મહારાજ (પોરબંદર-વેરાવળ-દ્વારકા-બરડીયા બેઠકજી તથા કંપાલા હવેલી)ની…

Breaking News
0

પહેલગામના આતંકવાદી હુમલાને વખોડતાં બેટદ્વારકા નગરજનો

બેટ દ્વારકા વિસ્તારમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા કાયરતા અને નપુંસકતાથી ભરેલી હુમલાની ઘટનામાં શહીદ થયેલા પર્યટકોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પિત કરવા સર્વે હિન્દુ સમાજ દ્વારા મંદિર ચોકમાં શ્રધાંજલિ અને રામધુનનો કાર્યક્રમ યોજાયો…

Breaking News
0

ખંભાળિયામાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જાેડાયા વૈષ્ણવોના પૂજનીય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના ૫૪૮ માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ખંભાળિયામાં ગઈકાલે ગુરૂવાર તારીખ ૨૪ ના રોજ સવારે પ્રભાત ફેરી સહિત વિવિધ કાર્યક્રમો…

Breaking News
0

પહેલગામ હુમલામાં દિવંગતોને ખંભાળિયામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે બે દિવસ પૂર્વે આતંકવાદી હુમલામાં ૨૭ જેટલા નિર્દોષ નાગરિકોના કરુણ મૃત્યુ નીપજતા આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો સાથે સમગ્ર દેશમાં શોકની લાગણી જાેવા મળી હતી. જમ્મુ કાશ્મીરમાં…

Breaking News
0

કલ્યાણપુર નજીક કારને ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુથી ભારે અરેરાટી

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક આહીર પરિવારના યુવા દંપતીના બુધવારે રાત્રિના સમયે કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે. આ કરૂણ બનાવની વિગત એવી છે કે…

Breaking News
0

મોર્ડન ટેકનોલોજીના ઉપયોગ કરી સિંહોની વસ્તી ગણતરી થશે

૩ હજારથી વધારે વન વિભાગનો સ્ટાફ તૈનાત : ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં વન સંરક્ષક ડો. રામરતન નાલાએ વિસ્તૃત વિગતો આપી ૧૬મી સિંહ વસ્તી ગણતરીની કામગીરી ૧૩ મે દરમ્યાન કરવામાં આવનાર…

Breaking News
0

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ ઉપર લવાયા

અમદાવાદ એરપોર્ટ પર મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી : ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી…

Breaking News
0

પહેલગામના હુમલાને લઈ જગવિખ્યાત સોમનાથ મંદિરની સુરક્ષા વધારાઈ, દરિયાઈ પેટ્રોલીંગ વધાર્યુ

પોલીસ, એસઆરપીની જવાનોએ પેટ્રોલીંગ વધારવાની સાથે ચેકીંગ હાથ ધર્યુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલા ભયાનક આંતકી હુમલાને લઈ ગૃહ મંત્રાલયની એડવાયઝરીના પગલે દેશભરના ધાર્મીક સ્થાનોની સુરક્ષા વધારવાની સાથે સઘન બનાવી…

1 4 5 6 7 8 60