ગિરનારમાં ભારે વરસાદ : જળરાશીથી ભરપુર નરસિંહ સરોવરનો નયનરમ્ય નજારો, ત્રણ દિવસથી છલકી રહયું છે

0

જૂનાગઢ શહેરમાં સતત મેઘરાજા અમીકૃપા વરસાવી રહયા હોય અને ગિરનાર તેમજ દાતાર પર્વત ઉપર ભારે વરસાદથી જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ સરોવર ગત તા. ૭નાં બપોરનાં ૧ર.૦૦ વાગ્યાનાં અરસામાં ઓવરફલો થયા બાદ આજે તા. ૯નાં રોજ પણ સરોવરમાંથી પાણી છલકવાનું ચાલુ છે. આમ બે દિવસ બાદ પણ નરસિંહ સરોવર છલકાઈ રહયું હોય તેના ઉપરથી અંદાજ કાઢી શકાય કે, ગિરનાર અને દાતાર પર્વત ઉપર જાેરદાર વરસાદ વરસી ગયો હશે.

error: Content is protected !!