જૂનાગઢમાં દુબઈથી આવેલા યુવાનનાં નમુના લેવાયા

0

જૂનાગઢનાં ડીડીઓ પ્રવિણ ચૌધરીએ જણાવ્યું છે કે સોમવારે ૧૧પ લોકો એવા છે જેમણે ૧૪ દિવસનો કવોરન્ટાઈન પીરીયડ પુરો કર્યો છે. જયારે નવા ૬૩ લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા છે. આ ઉપરાંત દુબઈથી આવેલા જૂનાગઢનાં એક યુવાનું સેમ્પલ ભાવનગર મોકલાયું છે. તેમજ વેરાવળની એક વ્યકિતને પણ જૂનાગઢ રીફર કરાઈ છે.

error: Content is protected !!