ગિરનારમાં આધેડ ઉપર હુમલો કરનાર દિપડો પાંજરે પુરાયો

0

ગિરનાર પર્વત ઉપર ચાર દિવસ પહેલા એક દિપડાએ હુમલો કરી આધેડને ઈજા પહોંચાડી હતી. આ બનાવના પગલે ભવનાથ તિર્થ ક્ષેત્રમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયો હતો. આ દિપડાને ઝડપી લેવા વનતંત્રએ દોડધામ શરૂ કરેલ અને બે-ત્રણ પોઈન્ટ ઉપર પાંજરા ગોઠવી દેતા એક પાંજરામાં દિપડો પુરાઈ જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દિપડાને હાલ સકકરબાગ ઝૂ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

error: Content is protected !!