કેશોદ ખાતે પાક ધિરાણ ભરપાઈનાં મનદુઃખે જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ

0

કેશોદ ખાતે રહેતાં ભરતકુમાર વલ્લભભાઈ લાડાણીએ પોલીસમાં આ કામનાં આરોપી હિતેષભાઈ લાખાભાઈ ડાંગર, વિક્રમભાઈ નારણભાઈ ડાંગર અને અશ્વીનભાઈ લાખાભાઈ ડાંગર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદીને કેશોદ તાલુકાનાં પ્રાંસલી ગામના ખેડુતોને સહકારી મંડળીના પાક ધિરાણ ભરપાઈ અંગે એક લાખે રૂ.૪૦૦ ઉઘરાવવાની ખેડુતોની ફરીયાદ ખેડુતો દ્વારા મળતા ફરીયાદીએ આ બાબતે મીડીયામાં ખબર આપતા આ કામનાં આરોપીઓએ ફરીયાદીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!