ભેંસાણ : મોટરસાયકલને હડફેટે લઈ મોત નિપજાવતાં ફરીયાદ

0

ભેંસાણ તાલુકાનાં ખંભાળીયા ખાતે રહેતાં અશ્વિનભાઈ વાલજીભાઈ કોરાટે પોલીસમાં આ કામનાં આરોપી નસીત રજાકભાઈ પરમાર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીએ પોતાનાં હવાલાનું મોટરસાયકલ પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરીયાદીનાં પિતાની મોટરસાયકલને હડફેટે લઈ પછાડી દઈ ફરીયાદીનાં માતા-પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમ્યાન ફરીયાદીનાં પિતાનું મોત નિપજતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!